Monday, February 19, 2024

Punyatithi Message 63

સતત અડગ પરિશ્રમ, નિસ્વાર્થ ભાવે
સમાજના તમામ વર્ગને સાથે રાખીને શિક્ષણ અને સામાજિક ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રહેલું આપનું પ્રેરણાદાયક જીવન અનેક માટે સેવા અને સમર્પણભાવ જગાડનાર રહેલ છે. આપની સાહસિકતા, પ્રબળ નિશ્ચય, નૈતિકતા તથા સામાજીક મુલ્યો સાથે આપે પ્રગટાવેલ સમાજ સેવાના શ્રમયજ્ઞ ને જાળવી રાખી વિકાસ કરવો એજ શ્રદ્ધાંજલિ આપના ચરણોમાં હાર્દિક વંદન

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર