Monday, February 19, 2024

Punyatithi Message 66

સારા કર્મોની સુગંધ સદાય રહેશે, દેહ ભલે અદ્રશ્ય થયો પરંતુ તમારી યદ અમારી સાથે રહેશે, તમારા વિના અમારી જીંદગી ની હર ખુશી અધુરી લાગે છે. કોણ કહે છે કે તમે નથી રહ્યા અમારા નામ પાછળ નામમાં, અમારી નસ નસ માં વહેતા લોહી માં અને અમારી આંખના આંસુ માં આપ આજે પણ છો ! તમારી ખોટ જગત માં કોઈ પુરી કરી શકે નહીં, તમારા દિવ્ય આત્મા ને પ્રભુ શાંતિ અર્પે એને પ્રાર્થના.... !!
અસીમ હતા, બન્યા અનંત, હવે રહેશો, સ્મૃતિ ઓમાં જીવંત

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર