Monday, February 19, 2024

Punyatithi Message 62


હું મારા આંસુને રોકી શકતો નથી, તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો. જેને આપણે ચાહીએ છીએ તે ક્યારેય જતા નથી; તેઓ આપણા હૃદયમાં રહે છે.આપની મધૂર સ્મૃતિઓ,આપની નિર્મળ નિખાલસતા,હૃદયમાં ઝંકૃત થઈ અમારી આંખોમાં અશ્રુધારા વહાવી જાય છે તમે હમેશાં વિશ્વાસ, હિંમત અને શક્તિથી ભરેલા હતા. તમને ક્યારેય ભૂલી નહીં શકાય. 

🙏ભગવાન તમારી પવિત્ર અને દિવ્ય આત્માને શાંતિ આપે🙏

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર