Monday, February 19, 2024

Punyatithi Message 67

પ્રેરણાદાયી પંચામૃત જીવનમાં સ્નેહ, સદ્ભાવ અને સંસ્કારોના શિલાલેખ બનાવી, કુટુંબ અને સમાજમાં સ્નેહલ સબંધો`દ્વારા દિવ્યતાની અખંડ જ્યોત જગાવી સૌ કોઈને મીઠા આવકારો આપનાર એવા અમારા પ્રેરણા મૂર્તિને ભીની આંખે, કોટિ કોટિ વંદન....

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર