Wednesday, August 11, 2021

Punyatithi Message 37

|| દેહ-વિલય ||

ગૌરવશાળી પરિવારના વડવૃક્ષ આપશ્રી, આપના થી જ સ્નેહપૂર્વક છાંયડાની સાથે મળ્યું છે અચલ આધાર.

વાત સમાજસેવા, વ્યવસાય કે પછી ગાઢ સબંધોની હોય, આપે બધા ને જ પોષિત કર્યા છે. આપનું પ્રેરણાસભર સ્મિત સદૈવ માર્ગદર્શક રહ્યું છે અને હમેશા રહેશે.

શત્-શત્ નમન...

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર