Friday, August 13, 2021

Punyatithi Message 38

ચંદન જેવું જીવન જીવીને આપ, સૌને શીતળતા આપી ગયા, ખુમારીથી જીવીને, આપ સૌને જીંદગી જીવતા શીખવાડી ગયા. આપની કૌટુંબિક ભાવના અને પરોપકાર વૃતિની સુવાસ સદા મહેકતી રહેશે આપ હમેશા સૌના હૃદયમાં જીવંત રહેશો. પ્રભુ આપના દિવ્ય આત્માને ચિર શાંતિ આપે એ જ પ્રાર્થના.

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર