Thursday, August 5, 2021

Punyatithi Message 31

भले ही आपका पार्थिव शरीर पंचमहाभूत में विलीन हो गया हो, आप स्मृतियों के रूप में हमारे दिलों में हमेशा जीवित हैं। आपके कूबड़, स्नेह, भावना, दरियादिली को कभी भुलाया नहीं जा सकता

આપનું પાર્થિવ શરીર ભલેને પંચમહાભૂતમાં વિલય પામ્યું, પણ સંસ્મરણોના સ્વરૂપે આપ હંમેશા અમારા હૃદયમાં, જીવંત છો. આપની હુંક, સ્નેહ, લાગણી, દાતારી ક્યારેય વિસરી શકાય તેમ નથી.

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર