Sunday, August 1, 2021

Punyatithi Message 27

અંજલી આપવા શબ્દો ખુટે છે. શ્રધ્ધાંજલી લખતા શબ્દો તુટે છે,

કુદરતના ખજાનામાં ખોટ પડે છે.

ત્યારે પરોપકારી માચાળુ માનવીના ખજાના લુટે છે.

આપની ઓચિંતી વિદાયથી અમોને ન પુરાય તેવી ખોટ પડી છે.

પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને ચિરઃ શાંતિ આપે તેવી પ્રાર્થના...

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર