Sunday, August 1, 2021

Punyatithi Message 26

તમારા મધુર સ્મરણો અંકિત છે અમારા હૃદયમાં તમે અમારાથી પણ હમેશા અમારા હૃદયમાં રહેશો. હદય જાણે છે કે તમે દરેક વિચાર અને દૂર ગયા પ્રાર્થનામાં ખૂબ નજીક છો. તમારા કર્મોની સુવાસ જીંવત છે અમારા શ્વાસમાં સદેહ તમે નથી એ સચ્ચાઈ છે, પણ અસ્તીત્વમાં તમે છો અને હમેશા રહેશો એ વિશ્વાસ છે.

પ્રભુ આપના દિવ્ય આત્માને ચિરઃ શાંતિ અર્પે એજ અભ્યર્થના...

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર