Friday, July 30, 2021

Punyatithi Message 24

આપની હયાતી અમારી પ્રેરણા હતી, આપના આદર્શ અમારા માર્ગદર્શન હતા, આપનું સાદગીભર્યું જીવન, ઉચ્ચ વિચારો, માયાળુ સ્વભાવ,લાગણીશીલતા અમો જીવનભર ભૂલશું નહીં, પરમાત્મા આપના દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના,

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર