Friday, July 30, 2021

Punyatithi Message 23

આપના કાર્યો અને આપની સાથે વિતાવેલી ક્ષણો હંમેશા યાદ રહેશે. આપની હાજરી ન હોવા છતાં સતત આપની યાદો ગુંજયા કરે છે. મન હજુ માનતું નથી કે તમે અમારી સાથે નથી. પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ અમારી પ્રાર્થના.

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર