Saturday, July 17, 2021

Punyatithi Message 2

કુટુંબ માટે ફુલો પાથરી ગયા, જીવન એવુ જીવી ગયા કે, સૌને માર્ગદર્શક બની ગયા. દુઃખને દેખાડયું નહીં, જીવનભર મહેનત કરી સમગ્ર પરીવાર નું હંમેશા ભલું કર્યું, સમાજમાં સુવાસ ફેલાવી સેવા, સમર્પણ અને સંસ્કારની જયોત જલાવી. પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના.

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર