Monday, July 19, 2021

Punyatithi Message 11

પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે,

પિતા જ પરમ તપ છે, પિતૃભક્તિ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે,

પુત્રભક્તિ સર્વે દેવતાઓને પણ પ્રિય છે. શાસ્ત્ર માં કહેવાયેલા આ વાક્યોનો અર્થ અમારા જીવનનો મર્મ છે. સ્વર્ગતી પ્રાપ્તિ ધર્મથી થાય છે, તપ થી થાય છે. પરંતુ અમારા માટે અમારી પિતૃભક્તિ જ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર