Monday, July 19, 2021

Punyatithi Message 10

આપ ચંદન જેવું જીવન જીવીને શીતળતા સૌને આપી સૌરભ બની પાસરી મરચા, જીવન જીવ્યા ખુમારીથી સુખ દુઃખમાં સૌને જીવતા શીખવાડી ગયા આની કોટુંબિક ભાવના અને પટોપડાવૃત્તિની સુવાસ સદા મહેકતી રહેશે અને આપ હંમેશા સૌના હૃધ્યમાં જીવંત રહેશો. પ્રભુ આપના દિવ્ય આત્માને રિચાર શાંતિ આપે એજ પ્રાર્થના

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર