Wednesday, August 18, 2021

Punyatithi Message 47

આપ ચંદન જેવું જીવન જીવીને શીતળતા સૌને આપી સૌરભ બની પ્રસરી ગયા, જીવન જીવ્યા ખુમારીથી સુખ દુઃખમાં સૌને જીવતા શીખવાડી ગયા, આપની કૌટુંબિક ભાવના અને પરોપકારવૃત્તિની સુવાસ સદા મહેકતી રહેશે અને આપ હંમેશા સૌના હૃદયમાં જીવંત રહેશો. પ્રભુ આપના દિવ્ય આત્માને ચિરઃ શાંતિ અર્પે એજ પ્રાર્થના...

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર