Wednesday, August 18, 2021
Punyatithi Message 47
આપ ચંદન જેવું જીવન જીવીને શીતળતા સૌને આપી સૌરભ બની પ્રસરી ગયા, જીવન જીવ્યા ખુમારીથી સુખ દુઃખમાં સૌને જીવતા શીખવાડી ગયા, આપની કૌટુંબિક ભાવના અને પરોપકારવૃત્તિની સુવાસ સદા મહેકતી રહેશે અને આપ હંમેશા સૌના હૃદયમાં જીવંત રહેશો. પ્રભુ આપના દિવ્ય આત્માને ચિરઃ શાંતિ અર્પે એજ પ્રાર્થના...
Subscribe to:
Post Comments (Atom)
Punyatithi Message 68
સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર
-
સજ્જનતા તમારી સુવાસ હતી, પ્રસન્નતા તમારૂ જીવન હતું, પરોપકાર તમારૂ રટણ હતું, સત્કર્મો તમારી શોભા હતી, બીજાને મદદ કરવી તમારૂ લક્ષ હતું, એવા પુ...
-
સારા કર્મોની સુગંધ સદાય રહેશે, દેહ ભલે અદ્રશ્ય થયો પરંતુ તમારી યદ અમારી સાથે રહેશે, તમારા વિના અમારી જીંદગી ની હર ખુશી અધુરી લાગે છે. કોણ કહ...
-
સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર
No comments:
Post a Comment