Monday, July 19, 2021

Punyatithi Message 6

નથી હયાત પણ સાથે ઓ તેવું લાગ્યા કરે છે. હરક્ષણ તમારી હાજરીનો આભાસ લાગ્યા કરે છે. ક્યારેક કહેવાયેલી વાતોના ભણકારા વાગ્યા કરે છે. યાદોમા પ્રત્યક્ષ દર્શન થયા કરે છે.પરમાત્મા આપના દિવ્ય આત્માને ચીર શાંતિ અર્પે એજ પ્રાર્થના

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર