Saturday, August 21, 2021

Punyatithi Message 53

હૃદયના ઘા સમયથી રૂઝાતા નથી નયનના આંસુ બાંધ્યા બંધાતા નથી રડી પડે છે આંખો અમારી જોઈ હસતી તસવીર તમારી આપને અંજલી આપતા થૈયું તૂટે છે શ્રધ્ધાંજલિ આપતા શબ્દો ખૂટે છે પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર