હૃદયના ઘા સમયથી રૂઝાતા નથી નયનના આંસુ બાંધ્યા બંધાતા નથી રડી પડે છે આંખો અમારી જોઈ હસતી તસવીર તમારી આપને અંજલી આપતા થૈયું તૂટે છે શ્રધ્ધાંજલિ આપતા શબ્દો ખૂટે છે પ્રભુ આપના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના
Subscribe to:
Post Comments (Atom)
Punyatithi Message 68
સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર
-
સજ્જનતા તમારી સુવાસ હતી, પ્રસન્નતા તમારૂ જીવન હતું, પરોપકાર તમારૂ રટણ હતું, સત્કર્મો તમારી શોભા હતી, બીજાને મદદ કરવી તમારૂ લક્ષ હતું, એવા પુ...
-
સારા કર્મોની સુગંધ સદાય રહેશે, દેહ ભલે અદ્રશ્ય થયો પરંતુ તમારી યદ અમારી સાથે રહેશે, તમારા વિના અમારી જીંદગી ની હર ખુશી અધુરી લાગે છે. કોણ કહ...
-
સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર
No comments:
Post a Comment