Friday, August 20, 2021

Punyatithi Message 50

નથી હયાત પણ સાથે છો તેવું લાગ્યા કરે છે, હરક્ષણ તમારી હાજરીનો આભાસ લાગ્યા કરે છે, ક્યારેક કહેવાયેલી વાતોના ભણકારા વાગ્યા કરે છે, યાદોમાં પ્રત્યક્ષ દર્શન ચયા કરે છે, પરમાત્મા આપના આત્માને ચીર શાંતિ અર્પે એ જ અંતરથી પ્રાર્થના.

No comments:

Post a Comment

Punyatithi Message 68

સ્નેહાળ સ્મિત, નિશ્વાર્થ વિશાળ હૃદય, હકારાત્મક, ન્યાયિક વિચારશૈલી સૌના કલ્યાણની ભાવના ધરાવનાર